ભારતમાં બનેલી પ્રથમ સંસ્કૃત ફિલ્મ કઈ ?

કર્ણાટકના ફિલ્મ પ્રોડ્યૂસર, દિગ્દર્શક તેમજ અભિનેતા ગણપતિ વેંકટરામ ઐય્યરે 1983માં 'આદિ શંકરાચાર્ય' નામની ફિલ્મનું નિર્માણ કર્યું હતું,  જે ભારતની પ્રથમ સંસ્કૃત ફિલ્મ હતી, પંડિતો અને કલારસિકોએ તેને સીમાચિહ્ન કહીને બિરદાવી હતી 

Comments

Popular posts from this blog